Tuesday, November 21, 2017

हम तुमसे न कुछ कह पाये
तुम हमसे न कुछ कह पाये .......
कुछ रिश्तों का सफर खामोशी से ही शुरू होता है और वो सन्नाटा हमेशा के लिये लकीर बन जाता है। ऐसा नहीं है के हम एकदूसरे को कुछ कहना या सुनना नहीं चाहते है, लेकिन कहीं किसी के जज्बात आहात न हो जाये उस ड़र से वो अनचाही चुप्पी हमेशा बरकरार रहती है। क्योंकि जो मिला है वो भी मुश्किल से मिला है कहीं कुछ कहने सुनने में हम एक अच्छा साथी न खो दे! और ये भी हो सकता है दोनों के तार एक ही जगह जुड़े हो लेकिन मज़िल एक न होने से रास्ते अलग अलग चुन लेते है। नदी के वो दो किनारे बनकर रह जाते है जो साथ होते हुए भी कभी एकदूसरे से मिल नहीं पाते और बीच में एहसास की दास्तां पानी बनकर बहती रहती है। कभी कभी दिल बैठ सा जाता है, "लगता है ड़र ये, बात ये दिल की, दिल में न रह जाये.... हम तुमसे न कुछ कह पाये, तुम हमसे न कुछ कह पाये...."

कभी कभी यूँ खामोश निगाहों से एकदूसरे को बड़ी जिजक के साथ बताने की कोशिश करते है, "तुम सुनो गौर से क्या कह रहा है समां, हमनशी छेड़ दो चाहत भरी दास्तां...." और जैसे कहाँ के दिल के तार जुड़े होते हो तो इशारें ट्यूनिंग सेट कर ही लेती है। आंखों से बयाँ भी हो जाता है और आंखों से ही इज़हार भी हो जाता है और फिर आंखों से ही जज्बात भी निकल जाते है, "इतने दिनों तक कुछ ना बताये, तुम हमकों तड़पाये.... हम तुमसे न कुछ कह पाये, तुम हमसे न कुछ कह पाये...."

कुछ रिश्तों के धागे ऐसे ही होते है, जो न एकदूसरे से जुड़े होते है नाही एकदूसरे से जुदा, न उसमें कभी गाँठ लगानी पड़ती है न खींचकर धागा लंबा करना होता है...... यूँही बेज़ुबान सी कहानी चलती रहती है जिसमें कहना सुनना कुछ नहीं होता बस मेहसूस करना होता है!
-YJ

4 comments:

गोपालकृष्ण said...

Can't say a single word.
Just feel like selffeel

गोपालकृष्ण said...

આપણી જિંદગી અને આપણા સુખનો આધાર એના ઉપર છે કે આપણે પ્રેમની ક્ષણોને કેટલી લંબાવી શકીએ છીએ. ..

જીવવાને એક સપનું જોઈએ,
એ જ સપના કાજ લડવું જોઈએ,
હોય છે પીડા ઘણી પ્રેમમાં,
સૌએ એમાં તોય પડવું જોઈએ.
-સપના વિજાપુરા

પ્રેમ છૂપો ન રહી શકે. પ્રેમ ઊડીને આંખે વળગતો હોય છે. ચહેરો આયનાનું કામ કરતો હોય છે. દિલમાં હોય એ ચહેરા પર ઉપસી આવે છે. ચહેરા બહુ બોલકા હોય છે. ચહેરા આપણા મૂડ છતાં કરી દે છે. ચહેરા ખીલે છે. ચહેરા કરમાય છે. ચહેરા તરડાય છે. ચહેરા ખરડાય છે. માણસ મૌન હોય તો પણ ચહેરો બોલતો હોય છે. સાચા સાધુના ચહેરા પર સત્વ હોય છે. પ્રેમમાં હોય એના ચહેરા પર એક એનોખું તત્વ હોય છે. પ્રેમ ઝડપ વધારી દે છે. પ્રેમ તડપને વધુ ઉગ્ર કરી દે છે. પ્રેમમાં હોઈએ ત્યારે શ્વાસ પણ સુગંધિત લાગે છે.

પ્રેમમાં જાદુ છે. એવો જાદુ જે હવાને થોડીક વધુ ટાઢી કરે છે. વાતાવરણને થોડુંક વધુ માદક બનાવી દે છે. ફૂલ થોડાંક વધુ કોમળ લાગે છે. જિંદગી જીવવા જેવી લાગે છે. એક વ્યક્તિનું સાંનિધ્ય આખા જગતને આહલાદક બનાવી દે છે. આપણી જિંદગી અને આપણા સુખનો આધાર એના ઉપર છે કે આપણે પ્રેમની ક્ષણોને કેટલી લંબાવી શકીએ છીએ. બહુ ઓછા લોકો કાયમ માટે પ્રેમમાં રહી શકે છે. રોજ કોઈની પાસે પહોંચી જવાની ઝંખના એક અલૌકીક અનુભૂતિ છે. પ્રેમીના મિલન વખતે ઘડિયાળના કાંટાને પણ પાંખો ઊગી જાય છે. વિરહના સમયમાં ઘડિયાળના કાંટા ઉપર પણ કેક્ટસ ઊગી જતા હોય છે. કેક્ટસમાં પણ ફૂલ ઊગે છે, પણ એ ફૂલમાં સુગંધ નથી હોતી, કેક્ટસના ફૂલોના રંગોમાં પણ તડકાનો તાપ જ તરવરતો હોય છે.

ઘણાં કપલ એવાં હોય છે જે પ્રેમ અને દાંપત્યનાં જીવતાં જાગતાં મંદિર લાગે. મનમાં ઝાલર વાગતી હોય છે. એક તેજ પ્રગટેલું હોય છે. એને જોઈને એવું લાગે કે, જીવાય તો આની જેમ. કેટલા પ્રેમથી રહે છે બંને! કેટલાં ઘરોમાં ‘લાઇફ’ જીવતી હોય છે? ઘરમાં પ્રેમ હોય તો દીવાલો પણ ખીલેલી લાગે છે. પથ્થરને પણ કોમળતા બક્ષવાની તાકાત જો કોઈમાં હોય તો એ માત્ર ને માત્ર પ્રેમમાં છે. ઘણાં ઘર ડૂસકાં ભરતાં હોય છે. ઘરની અંદર જઈએ તો ચુપકીદી કણસતી હોય છે. કંઈક ખૂટતું હોય એવું લાગે. ઘર કેવું છે એ એની સાઇઝ કે રૂમથી નહીં, પણ એમાં રહેતા માણસોનાં મન કેવાં છે તેના પરથી ઓળખાતું હોય છે. એક રૂમના મકાનમાં પણ આખું જગત ધબકતું લાગે અને મસમોટા બંગલામાં પણ ખામોશી ઊગી નીકળતી હોય છે.

એક યુવાને કહેલી આ વાત છે. એના ફ્લેટનું એન્ટરન્સ છે ત્યાં એક નાનકડી તિરાડ છે. આંખ માંડીને જોઈએ તો અંદરની થોડીક હલનચલન ખબર પડી જાય. તિરાડ આમ તો બદનામ છે, પણ આ તિરાડ અમને બંનેને ખુશ રાખે છે. ઓફિસેથી ઘરે પહોંચું અને ડોરબેલ વગાડીને એ તિરાડમાંથી હું જોઉં છું. મારી પત્ની બીજા રૂમમાંથી દોડીને દરવાજો ખોલવા આવે છે. હું તિરાડમાંથી તેને દોડીને આવતી જોઉં છું. એના ચહેરા ઉપર મારા આવવાનો જે આનંદ દેખાય છે એ મને ખુશ કરી દે છે. એને ખબર નથી હોતી કે હું જોઉં છું, પણ મને તેની ઉત્કંઠા દેખાઈ આવે છે. દરેક વખતે દોડીને આવે એવું જરૂરી નથી. ક્યારેક કોઈ કારણે અપસેટ હોય તો ધીમી ચાલતી આવે છે. તમને ખબર છે, એ પછી હું તેને પાછી મૂડમાં લાવવા સતર્ક થઈ જાઉં છું. આ એક એવી તિરાડ છે જે અમારા વચ્ચે તિરાડ પડવા દેતી નથી. પ્રેમનું આયુષ્ય આપણા હાથમાં હોય છે, એને જીવતો રાખવો કે મારી નાખવો એ આપણે નક્કી કરવું પડતું હોય છે. પ્રેમ ક્યારેક બીમાર પણ પડી જાય, એને સાજો કરવાની જવાબદારી પણ આપણી છે. પ્રેમ ક્યારેય સીધેસીધો મરી જતો હોતો નથી. એ પહેલાં બીમાર પડે છે. જો તેની કાળજી ન લઈએ તો જ એ મરી જાય છે. ઘણાં ઘરોમાં માણસો જીવતા હોય છે, પણ ઘરના ખૂણાઓમાં પ્રેમની લાશો રઝળતી હોય છે. મરેલા પ્રેમમાં કોઈ સારી વાત હોય તો એ છે કે એને પાછો જીવતો કરી શકાય છે. આપણને બસ એટલી ખબર પડવી જોઈએ કે આપણો પ્રેમ મરી ગયો છે અને આપણે એને જીવતો કરવાનો છે. તમારો પ્રેમ બેહોશ નથી થઈ ગયોને? થઈ ગયો હોય તો એના પર થોડાક સ્નેહનો છંટકાવ કરો, પાછો સજીવન થઈ જશે.

દિલની આંખો ખુલ્લી હોય તો પ્રેમ દેખાઈ આવતો હોય છે. પ્રેમ પકડાઈ જાય છે. એક પતિ-પત્નીની આ વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. ખૂબ જ પ્રેમથી બંને જિંદગી જીવે. એ કપલને એક દીકરી જન્મી. દીકરી મોટી થઈ. કોલેજમાં પહોંચી. એક દિવસે બંનેએ દીકરીને પોતાની પાસે બોલાવી. પપ્પાએ બહુ સલુકાઈથી કહ્યું. સાવ સાચું બોલજે હોં, તું કોઈના પ્રેમમાં છે? દીકરીની આંખો પહોળી થઈ ગઈ! મા-બાપ પાસે ખોટું બોલવાનું કોઈ કારણ ન હતું. દીકરીએ કહ્યું કે મારી સાથે સ્ટડી કરતા એક છોકરા સાથે મને પ્રેમ છે. એના વિશે બધી વાતો કરી. છેલ્લે દીકરીએ સવાલ કર્યો. તમને કેમ ખબર પડી કે હું કોઈના પ્રેમમાં છું?મમ્મી અને પપ્પાએ કહ્યું, તારા ચહેરા પરથી, તારા થનગનાટ પરથી અને તારા બિહેવિયર પરથી. તારામાં જે ચેઇન્જ દેખાય છે એનું કારણ માત્ર ને માત્ર પ્રેમ જ હોઈ શકે. દીકરીને કહ્યું, પ્રેમ થાય એ સ્વાભાવિક છે, પણ પ્રેમ કરવા માટે પ્રેમને સમજવો પણ જરૂરી છે.

संजय भास्‍कर said...

बेहतरीन रूमानी

Palak.p said...

प्रेम